ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો 5 વર્ષનો કાર્યકાળ 22મી જુલાઈએ પૂર્ણ થશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરી
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી