આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
ચારધામ યાત્રામાં મંદિરની આસપાસ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો
ચારધામ સ્થળની પવિત્રતા અને સુરક્ષા માટે મુખ્ય સેક્રેટરીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત : 200 મીટરનાં ગાળામાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકાયો
ભક્તોની સૌથી વધુ ભીડ ગંગા સપ્તમી પરની ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં જોવા મળી
આજે ‘અક્ષય તૃતીયા’નાં પાવન અવસરે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી