ઉજ્જૈનમાં ટ્રેન દુર્ઘટનાં : ટ્રેનનાં બે ડબ્બામાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી
ઉજ્જૈન જિલ્લામાં આવેલ ભારે આંધીનાં લીધે મહાકાલ કોરિડોરમાં સપ્તર્ષિની સાત મૂર્તિઓમાંથી છ ઉખડી ગઈ અને બે ખંડિત થઈ
નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે તેમજ ભારતનાં સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે
ઈસરોનાં ચીફ એસ. સોમનાથે ઉજ્જૈનમાં દર્શન બાદ જાણકારી આપી કે, અંતરિક્ષમાં લૉન્ચ કરાશે 'મહાકાલ' સેટેલાઈટ
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી એકવાર ચર્ચાનો વિષય બની : પ્રમોશનલ એડમાં ઋતિક રોશને કહ્યું, મન કર્યું તો ઉજ્જૈનમાં મહાકાલ પાસેથી મંગાવી લીધુ, પુજારી બોલ્યા કંપની અને ઋતિક રોશને માફી માંગવી જોઈએ
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી