અમદાવાદનાં ચંડોળા તળાવ આસપાસનાં બાંગ્લાદેશીઓના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ
આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર એલર્ટ : અમદાવાદ અને સુરતથી હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયા
ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર, ચાર બાંગ્લાદેશીઓ ઝડપાયા
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી