Update : રાજેન્દ્રનગરમાં આઈએએસ કોચિંગ ઈન્સ્ટિટયૂટનાં ભોંયરામાં પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત, સેન્ટરનાં માલિક અને કો-ઓર્ડિનેટરની ધરપકડ કરાઈ
દિલ્હીના રાજેન્દ્રનગર ખાતે આવેલ રાવ IAS એકેડમીનાં બેઝમેન્ટમાં પાણી ભરાતા બે વિદ્યાર્થીનાં ડૂબવાથી મોત નિપજ્યાં
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા