નર્મદા : કરજણ ડેમનાં 3 દરવાજા ખોલી 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, નીચાણવાળા વિસ્તારનાં લોકોને સલામત સ્થળે જવા સૂચના અપાઈ
કરજણ ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા 12 વ્યક્તિ ફસાયા, લોકોને બચાવવાની કામગીરી ચાલુ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા