જયપુરમાં શ્રાવણ સોમવારે ગલતાજી કુંડ તીર્થ સ્થળ ખાતે ડૂબવાથી બે કાવડિયોનું મોત નિપજ્યું
હરિદ્વારથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર દૌસા પાસે પલટી ગઈ, 20થી વધુ લોકો ઘાયલ
ભાવનગરથી મથુરા જતી યાત્રીઓથી ભરેલ બસને જયપુર-આગરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો, આ અકસ્માતમા 11 લોકોના ઘટના સ્થળ ઉપર મોત
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા