આજથી ચારધામ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ : કેદારનાથનાં કપાટ તારીખ 2 મે અને બદ્રીનાથધામનાં કપાટ તારીખ 4 મેના રોજ ખોલવામાં આવશે
ભૂસ્ખલનાં બદ્રીનાથ હાઇવે પણ બંધ : ચારધામની યાત્રાએ નિકળેલ પાલનપુરનાં 40 શ્રદ્ધાળુઓ યમુનોત્રી માર્ગ પર ફસાયા
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા