આજે અષાઢી બીજનાં પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે, જાણો ક્યાં રૂટ પરથી પસાર થઈ આપશે આશિર્વાદ
ઓડિશાનાં પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ : ભગવાન જગન્નાથનાં આશીર્વાદ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે પુરી
ગાંધીનગરમાં ‘ભગવાન જગન્નાથ’ની યાત્રા માટે પરંપરાગત રૂટનો સર્વે કરી પરંપરાગત રૂટ ઉપર જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરાયો
અમદાવાદ : 146મી રથયાત્રાનાં રૂટ ઉપર 187 ભયજનક મકાનનોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસ અપાઈ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા