Update : વાયનાડમાં ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાયા, મૃત્યુઆંક વધી 143 થયો
હિમાચલપ્રદેશની રાજધાની શિમલાની આજુબાજુ અનેક જગ્યાએ ભૂસ્ખલન થતાં કાટમાળ નીચે અનેક વાહનો ફસાયા
સિક્કિમમાં ભૂસ્ખલન થતાં મંગનથી લાચુંગ સુધીનાં માર્ગ પરિવહનને ખરાબ અસર થઈ, જયારે 2000 પ્રવાસીઓ હજી ફસાયેલ છે
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા